મતાધિકારના ઉપયોગથી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ- મહંત શ્રી હરિદાસજી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ દેશમાં માત્ર એક જ મતદાર ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એકમાત્ર મતદાતા એવા શ્રી હરિદાસજીએ જણાવ્યું હતું કે, ‘બાણેજ ખાતે એકમાત્ર મતદાર તરીકે મતદાન કરી હું મારી પવિત્ર ફરજ અદા કરું છું. મારા એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે, એ દર્શાવે છે કે, આપણા દેશમાં દરેક મતની કેટલી કિંમત છે. મહંતે વધુમાં અપીલ કરતાં જણાવ્યું હતું કે, મત આપવામાં કોઈ જ બાકી રહેવું ન જોઈએ. સમગ્ર દેશમાં તમામ … Continue reading મતાધિકારના ઉપયોગથી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ- મહંત શ્રી હરિદાસજી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed